મેઘરાજાથી બચવા વિઘ્નહર્તાનું સુરક્ષા કવચ

વરસાદની ધોધમાર બુંદોનાં સમન્વય દૃશ્ય જાેઈએ એટલે નક્કી એમ લાગે કે હવે ચોમાસું તેની પરાકાષ્ઠાએ છે. ધરાને ભીંજાવવાની અદમ્ય ઈચ્છાઓ સાથે વાદળોનું ઝુંડ વડોદરાના આભને આંગણે ઉતરી આવ્યું હતું અને વરસાદ અલપઝલપ ડોકિયું કરતો રહ્યો. દરમિયાન ભગવાન શ્રીજી પણ ભક્તોને દર્શન આપવા માટે આગમન કરી રહ્યા છે. પરંતુ મેઘરાજાની આ મોજમાં વિઘ્નહર્તાએ પણ પ્લાસ્ટિકના કવચથી સજ્જ રહેવું પડ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution