મોદી કેબિનેટમાં કોણ નવું આવશે? કોનો ભોગ લેવાયો? જાણો શપથ પૂર્વેનો ખેલ!
અત્યારસુધીના સૌથી મોટા કેબિનેટ વિસ્તરણમાં 43 નવા મંત્રી શપથ લે એવી શક્યતા, 24 નામ નક્કી, ડૉ. હર્ષવર્ધન સહિત 5 મંત્રીનાં રાજીનામાં | વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવાના છે. આજે કુલ 43 મંત્રી શપથ લે એવી શક્યતા છે, એમાંથી 24 નામ ફાઈનલ થઈ ગયાં છે. એની સાથે જ અમુક મંત્રીઓને હટાવવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. |
Narendra Modi Cabinet Expansion Update; List Of Ministers In New Cabinet Of PM Narendra Modi |
#modi #cabinet #minister #sansad #bjp
Loading ...