મોદી કેબિનેટમાં કોણ નવું આવશે? કોનો ભોગ લેવાયો? જાણો શપથ પૂર્વેનો ખેલ!

મોદી કેબિનેટમાં કોણ નવું આવશે? કોનો ભોગ લેવાયો? જાણો શપથ પૂર્વેનો ખેલ!

અત્યારસુધીના સૌથી મોટા કેબિનેટ વિસ્તરણમાં 43 નવા મંત્રી શપથ લે એવી શક્યતા, 24 નામ નક્કી, ડૉ. હર્ષવર્ધન સહિત 5 મંત્રીનાં રાજીનામાં | વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે 6 વાગે કેબિનેટનું વિસ્તરણ કરવાના છે. આજે કુલ 43 મંત્રી શપથ લે એવી શક્યતા છે, એમાંથી 24 નામ ફાઈનલ થઈ ગયાં છે. એની સાથે જ અમુક મંત્રીઓને હટાવવાનું નક્કી કરી લેવામાં આવ્યું છે. |

Narendra Modi Cabinet Expansion Update; List Of Ministers In New Cabinet Of PM Narendra Modi |

#modi #cabinet #minister #sansad #bjp 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution