ભારતનાં આ હિલ સ્ટેશન પરથી 5 હજાર પ્રવાસી કારને પરત કેમ મોકલાય?
જરા જોજો : પહાડી વિસ્તારોમાં સીધા ફરવા ઉપડી ન જતા, 5000 ગાડીઓને અહીં એન્ટ્રી જ ન અપાઈ
દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો આવતા પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટી પડ્યાં હતા અને કોરોનાના નિયમોનું મોટાપાયે ઉલ્લંઘન થયાનું પ્રશાસન તથા સરકારના ધ્યાનમાં આવ્યું હતું તેને કારણે પ્રતિબંધો ઉગ્ર બનાવી દેવાયા હતા.
5000 Vehicles Were Not Allowed To Enter The Hilly Areas Without Direct Departure |
Loading ...