જાે તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ૨૧ એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટ લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, હવે રૂ.૧૫,૦૦૦ કે તેથી વધુના ઓટોમેટિક કે રિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન ( (AFA - એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
RBI આ નવી ગાઈડલાઈન મુજબ, જાે તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે અને તે દર મહિને કે નક્કી કરેલા સમયે આપોઆપ કપાતું હોય (જેમ કે કોઈ સબસ્ક્રિપ્શન), તો તેના માટે તમારે એડિશનલ ઓથેન્ટિકેશન ((AFA) એટલે કે OTP પિન નાખીને મંજૂરી આપવી પડશે. આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને રૂ.૧ લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે. ઇમ્ૈં એ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.જાે તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ૨૧ એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, હવે રૂ.૧૫,૦૦૦ કે તેથી વધુના ઓટોમેટિક કે રિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન (છહ્લછ - એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ેંઁૈં દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
RBI ની આ નવી ગાઈડલાઈન મુજબ, જાે તમારું કોઈ પેમેન્ટ રૂ.૧૫,૦૦૦ થી વધુ છે અને તે દર મહિને કે નક્કી કરેલા સમયે આપોઆપ કપાતું હોય (જેમ કે કોઈ સબસ્ક્રિપ્શન), તો તેના માટે તમારે એડિશનલ ઓથેન્ટિકેશન (છહ્લછ) એટલે કે OTP પિન નાખીને મંજૂરી આપવી પડશે. આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને રૂ.૧ લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે. ઇમ્ૈં એ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.જાે તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ૨૧ એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, હવે રૂ.૧૫,૦૦૦ કે તેથી વધુના ઓટોમેટિક કે રિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન (છહ્લછ - એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બની ગયું છે.
આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને રૂ.૧ લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ભારતમાં રોડ સુરક્ષા મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે. કોર્ટે નોંધ્યું છે કે દેશના કુલ રોડ નેટવર્કમાં હાઈવેનો ભાગ માત્ર લગભગ ૨% છે, પરંતુ અહીં થતા અકસ્માતોનો હિસ્સો લગભગ ૩૦% જેટલો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે અને આ જ કારણથી આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટેના ર્નિણય પ્રમાણે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રક અને કમર્શિયલ વાહનોનું પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વાહનો માત્ર સરકાર દ્વારા નિર્ધારિત પાર્કિંગ ઝોનમાં જ ઊભા રહી શકશે. આ નિયમના અમલ માટે છ્સ્જી, ય્ઁજી ટ્રેકિંગ અને ઈ-ચલાન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવા આદેશ અનુસાર હવે કોઈપણ ટ્રક અથવા કમર્શિયલ વાહન હાઈવેની મુખ્ય લેન અથવા રોડના કિનારે ઊભું રહી શકશે નહીં. માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળો, લેબાય (ન્ટ્ઠઅ-હ્વઅ) અથવા અધિકૃત જગ્યાઓ પર જ વાહનો પાર્ક કરી શકાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઓછી દૃશ્યતા હોવાના કારણે ઉભા રહેલા ટ્રકો અકસ્માતનું મોટું કારણ બને છે. આ ર્નિણયને અસરકારક રીતે લાગુ કરવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે. છ્સ્જી, ય્ઁજી આધારિત મોનિટરિંગ અને ઈ-ચલાન સિસ્ટમ દ્વારા નિયમ ભંગ કરનારાઓ સામે તરત કાર્યવાહી થશે.
જર્મનીની એરલાઇન લુફ્થાંસાએ મેથી ઓક્ટોબર સુધી ૨૦ હજાર શોર્ટ-હોલ ફ્લાઇટ્સ રદ કરવાનો ર્નિણય લીધો છે. ઈરાન યુદ્ધના કારણે યુરોપમાં જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. કંપનીના મતે, આનાથી લગભગ ૪૦ હજાર ટન જેટ ફ્યુઅલની બચત થશે. કંપનીએ સોમવારથી દરરોજ લગભગ ૧૨૦ ફ્લાઇટ્સ ઘટાડી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી તેલ પુરવઠાને અસર થઈ છે અને યુરોપમાં જેટ ફ્યુઅલ પુરવઠાની ચિંતા વધી છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ ચેતવણી આપી છે કે યુરોપ પાસે ફક્ત ૬ અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી છે. લુફ્થાન્સાએ મંગળવારે જણાવ્યું કે તે તેના નાના રૂટના નેટવર્કમાં ફેરફાર કરીને ઉનાળાનું ફ્લાઇટ શેડ્યૂલ સ્થિર રાખશે. કંપની એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં સંપૂર્ણ યોજના જાહેર કરશે. કંપનીએ તેના નેટવર્કમાં મોટા ફેરફારો કર્યા છે. ફ્રેન્કફર્ટ અને મ્યુનિકથી ખોટ કરતા રૂટ બંધ કરાયાં છે, જ્યારે ઝુરિચ, બ્રસેલ્સ અને વિયેનાથી ફ્લાઇટ્સ વધારવામાં આવશે. આનાથી મુસાફરોને લાંબા અંતરની ફ્લાઇટ્સ સાથે વધુ સારું કનેક્શન મળશે. ઉનાળાના
અંત સુધીમાં લાંબા અંતરની ફ્લાઇટ્સની ક્ષમતા થોડી ઓછી કરવામાં આવશે.
હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટાપાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદી છે. આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ચઢાવામાં મળેલી આશરે ૨૦ ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની સરકારી ટંકશાળમાં મોકલી હતી. બોર્ડને આશા હતી કે, આ ધાતુઓમાંથી અંદાજે રૂ. ૫૦૦ થી રૂ. ૫૫૦ કરોડ મૂલ્યની શુદ્ધ ચાંદી મળશે. જાે કે ટંકશાળમાં થયેલી તપાસ અને શુદ્ધિકરણ બાદ, આ આંકડો ઘટીને માત્ર રૂ. ૩૦ કરોડ આસપાસ જ રહી જતા ટ્રસ્ટ પણ ચોંકી ઉઠ્યું હતું. ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો જ અસલી ચાંદી નીકળી. બાકીની ૯૫% થી વધુ ધાતુ સસ્તી અને મિલાવટી હતી. ચાંદી જેવી જ દેખાતી સસ્તી ધાતુઓ જેવી કે કેડમિયમ અને લોખંડનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ માટે નરી આંખે આ મિલાવટ ઓળખવી અશક્ય છે.
ભાજપ મંત્રી મહાજનને ગેટ આઉટ કહ્યું! મુંબઈના વર્લી વિસ્તારમાં ભાજપની રેલી દરમિયાન ટ્રાફિક જામથી નારાજ એક મહિલાએ મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનને જાેરદાર ઠપકો આપ્યો હતો. આ ઘટના મંગળવારની છે, જ્યારે ભાજપ મહિલા અનામત બિલને લઈને વિપક્ષને ઘેરવા માટે રેલી કાઢી રહ્યું હતું. આરોપ છે કે રેલીના કારણે રસ્તા પર ભારે જામ લાગી ગયો, જેનાથી લોકોને મુશ્કેલી પડી હતી. વાયરલ વીડિયોમાં મહિલાએ મંત્રીને કહ્યું ‘ગેટ આઉટ ઓફ હિયર’. તમે ટ્રાફિક જામ કરી રહ્યા છો. તેણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે રેલી નજીકના કોઈ ખુલ્લા મેદાનમાં શા માટે નથી કરવામાં આવી રહી, જેથી લોકોને મુશ્કેલી ન થાય. રેલીમાં સામેલ લોકોના રસ્તા પરથી ન હટવા પર મહિલા ફરીથી પાછી આવી અને કહ્યું, તમને સમજ નથી પડી રહી. મહિલા મંત્રીને પૂછે છે કે ‘વોટ ઇઝ રોંગ વિથ યુ’. અહીં સેંકડો લોકો ઉભા છે. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોલીસ સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું કે તે એક કલાકથી રસ્તા પર ફસાયેલી છે. બાદમાં પોલીસ મહિલાને એક તરફ લઈ ગઈ અને ભરોસો અપાવ્યો કે ટ્રાફિક જલદી ક્લિયર કરાવી રહ્યા છીએ. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પણ આ વીડિયો એક્સ પર શેર કરતા કહ્યું કે ભાજપના ડ્રામાને કારણે નાગરિકોને પરેશાની થઈ રહી છે. મહિલાનો ગુસ્સો લોકોમાં વધતી નારાજગી દર્શાવે છે.
Loading ...
